*✍?આજનો સુવિચાર*
*જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!!*
*પહેલું અનુકુળ થવું,બીજુ મનગમતું મૂકવું,ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું .!!!*
*કોઈ નું કહયું ન માનો એ તમારી મરજી છે,*
*પણ*
*કોઈ નું માન જાળવો એ તમારા સંસ્કાર છે.....*
*?? સુપ્રભાત ??*