‘બેદાર’ વહ તો હરદમ સૌ-સૌ કરે હૈં જલવે,
ઇસ પર ભી ગર ન દેખેં, તો હૈ કસૂર તેરા.
(એ તો હંમેશા એકસો વખત બનીઠનીને તને દર્શન કરાવે છે. પરંતુ તું તેના તરફ નજર ના કરે તો તેમાં તારો દોષ છે. તેનો વાંક નથી. ઇશ્ર્વર તો અદૃશ્ય રૂપે માણસની સાથે હોય છે, પણ માણસને શ્રદ્ધા ન હોય તો પછી ઇશ્ર્વર શું કરે?)