નિવ્રુત્તી એટલે, જીવન નિરવાહ ખાતર થઈ, પૈસા કમાવા માટે, પરાણે કરવી પડતી નોકરી છોડી, પૈસા માટે નહીં પણ મનને ગમે એવા કામમાં પ્રવૃત્ત થવું તે. બીઝી રહેવા ના નામે પૈસા પાછળ દોટ મુકતા લોકો પોતાની જાતને જ છેતરતા હોય છે... વાનપ્રસ્થાશ્રમ એટલે વનમાં જતાં રહેવાનું એવું નહીં પણ પોતાની જાત સાથે વધુ સમય ફાળવી, અંદર ની તરફ પ્રયાણ કરવું તે.

Gujarati Thought by Moxesh Shah : 111063552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now