શું ભગવાનને પ્રાપ્ત કરવા હોય કે ખુશ કરવા હોય તો મંદિરમાં જવુ જરુરી છે!
શું ભગવાન ઘરે બેસીને આપણી પૂજા આરતી સ્વીકારતા નથી!
કે પછી મંદિરમાં જનારને જ ભગવાન મળે છે ને ઘરે બેસીને આરાધના કરતા લોકોને ભગવાન નથી મળતા!
આ એક મોટો સવાલ છે...
કોઇકે કહ્યુ હતું કે જે લોકો નિયમિત મંદિરે ભગવાનના દર્શન કરવા જાયછે તેમની ઉપર જ ભગવાન પ્રસન્ન થાયછે,
પણ જે લોકો કયારેય મંદિરમાં જતા નથી તેમનો ભગવાન હોતો નથી કે થતો નથી આથી તેઓ સદાય ને માટે દુ:ખી દુ:ખી થતા હોયછે.
આમાં કેટલું સાચું છે! સત્ય તમે જ ચકાસો....?