#એક પ્રશ્ન...
મધ્યકાળથી લઈને આજદિન સુધી આપણી ધરતી ઉપર ઘણાં કવિઓ થઈ ગયાં. અને જેના ઉપર સૌથી વધુ કવિતા લખાઈ છે એ વિષય રહ્યો છે "રાધાકૃષ્ણ".
પ્રશ્ન એ છે કે કોણે કવિતામાં માત્ર કૃષ્ણ વિશે જ પોતાની રચનાઓ રચી ? જેમની રચનાઓમાં ક્યાંય રાધા નથી ? માત્ર કૃષ્ણ જ કૃષ્ણ......