જીવનમાં નવાં પાઠ શીખ્યો
1) પોતાની જાત સિવાય કોઈ બીજી વ્યક્તિ પર ક્યારે પણ સંપૂર્ણ વિશ્વાસ તો કરવો જ નહીં.. કારણ કે એ તમે તમારા જીવનની મોટામાં મોટી ભુલ કરી રહ્યા છો.. જ્યારે વિશ્વાસ તૂટે છે ને સાહેબ તો તમે ક્યારેય કોઈના પર ફરી વિશ્વાસ નથી કરી શકતા..
અને કરવો જ હોય તો મર્યાદિત કરવો.. જેથી ઠોકર લાગે તો પણ બવ ફરક નો પડે..
2) પોતાની જાતને ક્યારે પણ કોઈની પણ પાસે વારંવાર પ્રુવ ના કરવી.. કારણ કે તમે ગમે તેટલા પુરાવા આપો સામે વાળો એની મરજી મુજબ જ તમને માફ કરશે..