મૃર્ત્યુંથી મને ડર નથી લાગતો આવુ કહેનારા ખરેખર ડરપોક જ હોયછે કારણકે જેને મૃત્યુ નજીકથી જોયુ હોય તેને પુછો કે મૃત્યુ એ શી ચીજછે કે જયારે બે વ્હીકલસ સામસામે જયારે અથડાયછે ત્યારે ખરો જીવન મરણનો ખેલ સર્જાયછે તેમાં ઘણા જીવેછે તો ઘણા મરણ પામેછે પરંતુ જે તરત મરી જાયછે તેની આ વાત નથી પણ સખત રીતે ઘાયલ થાયછે ને મરણ પામવાની અણી ઉપર હોયછે બચવાની કોઇ જ શકયતા નથી હોતી ને તેમનુ અડધુ શરીર લગભગ ચીરાયેલુ હોયછે તેને જ મરણનો ખરો ભય હોયછે ને તેજ તેનો ડર જાણી શકેછે કે જયારે તેની નેવુ ટકાની જીદગી બચવાની શકયતા ઓછી હોયછે ને માત્ર દશ ટકા જ તેના બચવાના ચાન્સીસ હોયછે તેને તે હાલતમાં પુછો કે કેમ છે તમારી તબિયત!
હાડકાં વગરની જીભ તો ઘણુ બધુ બોલતી હોયછે પણ રિબાતી વ્યક્તિ જ સાચો મરણનો ડર જાણી શકેછે.