#THANKYOUTEACHER
આમતો જેમ જેમ આગળ વધો એમ તમને શીખવા મડે પણ અફસોસ આજે એ થાય છે કે સારુ શીખવા વાડા ની સંખ્યા ખુબ જ ઓછી છે અને ખરાબ નો પાર નથી,હુ તો કહુ છુ કે એક સારી એવી નોવેલ વાંચો એમાથી તમને શીખવા મડે છે,હુ સાચુ કહુ ને તો ભાગવત્ ગીતા જેવુ એકેય પુસ્તક નથી કેમ કે એમા હક્કિકત છે માણસાય ને બનાવા ની,માણસાય ને સુધારવારવાની,એથી આગળ જાઉ તો સ્કંધ પુરાણ ખુબ સરસ મજાની સમજણ એ પુસ્તક માં છે,પણ ખેર આ મોર્ડન જમાના માં કોણ પુસ્તક વાંચી ને જ્ઞાન ની પ્રાપ્તી કરવા માંગે છે,મોબાઇલ જેવુ શીખવાડે એવુ શીખવા માં રસ છે કા....