આમ આ દેશ ની આઝાદિ ને વેડફશો નહિ મારા વ્હાલા મીત્રો અને બચાવી રાખો આપણી સંક્રુતી ને આપણા સમ્માન ને,
એક વાર ભગત સીંઘ રાજગુરુ સુખદેવ અને ચંદ્રશેખર આઝાદ સાહેબ ને યાદ કરો...
સાહેબ જલીયા વાલા બાગ ને યાદ કરો એ કરોડો કુરબાનીઓ ને યાદ કરો સાહેબ...
સવારે ઉઠી ને ભગવાન ની સાથે સાથે આપણને આઝાદિ આપવા વાળા ક્રાંતીકારી ઓને પણ સતસત નમન કરીએ અને સુકરીઆ અદા કરીયે...
મારુ સ્વભીમાન મારો દેશ ભારત છે અને એનુ જતન મારી પેલી અને છેલ્લી ફરજ છે... ચારણ......