'આજ ની દુનીયા'
માણસ મન માં વસેલા નુ સ્વાગત નથી કરતો પણ મગજ માં વસેલાનુ આદર સંમાન કરતો ફરે છે,
માણસ વૈર નો ભુખ્યો નથી રહિ શક્તો પણ તન મન નો ભુખ્યો ફર્યા કરશે,
માણસ સાચા ની તરફદારી છોડિ ને ખોટા નો સાથ નીભાવતો ફરે છે,
માણસ એક પરિવાર ને છોડિ ને કોમવાદ નુ સર્જન કરતો ફરે છે,
માણસ એક જુથ બનવા ને બદલે નોખ નોખા રહિને જુઠિ વાહ વાહ કરતો ફરે છે,
આજની દુનીયા ની માણસાઇ કરતા જાનવરો સારા કેમ એ જાત જાત નુ ભલે ખાતા હોય પણ એનુ રુણ કોઇ દિવસ ભુલતો નથી ચારણ.....