રથયાત્રા.
બા ત્યાં આવો કે અહીં શાંતિથી બેસીને માળા કરો...ભગવાન બધે જ છે ખોટું રથયાત્રામાં હેરાન થવાનો કોઈ મતલબ નથી.પાછું તમને ત્યાં કોણ સાચવતું ફરે ?હું ઉમાં અને લાભેશને લઇને જઈ આવું.
જેવી તારી ઇચ્છા.
મેં એટલેજ તને સાચવીને મોટો કરીયો હતો કે તું મને સાચવી શકે પણ...
જીગ્નેશ સોલંકી.
સુરત.