ચાલીસ પાર થયા પછી કશામાય મન લાગતું નથી, ઘરની બહાર ક્યાંય જવાની ઈચ્છા થતી નથી.
ત્રીસ-બત્રીસમાં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા. કોઈ થાક નહી, મન ઉત્સાહિત રહેતું હતું.
વીસ-પચ્ચીસ માં તો એકદમ ફ્રેશ લાઈફ, એક અલગ પ્રકારની મજા, કોઈ ડર નહી.
પિસ્તાલીસ પછી શું થશે? ફક્ત વિચાર કરવાથી જ ડર લાગે છે.
હું ઉંમરની વાત નથી કરતો....... ગરમીની વાત કરું છું…..😂😀🤣😜🤪😂🤣