કહેવાય છે કે ઈશ્વરે પ્રત્યેક જીવમાં,
કોઈને કોઈ એક ખાસ ખૂબી,
ખાસિયત કે પછી કોઈ સ્પેશિયાલીટી
જન્મથી જ અપલોડ કરી છે. પરંતુ એની સાથે-સાથે,
સોશિયલ મીડિયાની જેમ આપણાં જીવનમાં પણ,
સતત અને નિરંતર અલગ-અલગ વિચારોનો
એવો તો અઢળક પ્રવાહ વહ્યા કરે છે,
ને આપણે પણ એ વિચારોનાં વમળમાં,
એવાં તો અટવાઈ જઈએ છીએ કે,
ખરેખર આપણે કયા વિચાર પર ચાલવા માટે પૃથ્વી પર આવ્યા છીએ ?
એ જાણવાનું જ ભૂલી ગયા છીએ, કે પછી ભૂલી રહ્યા છીએ.
-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111942870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now