કેટલી પીડા હશે એ વાસળીના સૂરમાં..
વાગે એ રાધા માટે, રુક્મિણી મનમાં હરખાય..
સાથ હતો રાધા નો, રુક્મિણી સંગાથ જાય..
કોઈ પૂછો મીરાને જઈને..
ઝેર પીધા પછી પણ કૃષ્ણ ઘેલી કેમ થાય..

Gujarati Shayri by Priya : 111939292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now