એક કવિ એ રાધા ને કહ્યું,
બધા જ કૃષ્ણ પર ભજન લખે છે,
લાવો હું તમારા પર ભજન લખું
જ્યાં કાના નું નામ એકવાર પણ ના આવે
ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું
એ શક્ય જ નથી કારણકે
કવિરાજ તમે જ કહો કાના વગર રાધા લખો શી રીતે?
ર ને કાનો રા ધ ને કાનો ધા
આ વખતે રાધા લખવા બે વખત કાનો જોઈએ.
રાધા 💞💞💞