જે તમને દિલ થી માનતા હો તેની ભલે તમેં દરકાર ન કરો.પરંતુ તેની મઝાક ના કરો.તેને માત્ર મનોરંજન ના સમજો.દિલ હજારો વાર દુખાવ્યું હોય તે છતાં સહન કરે છે.તમારું દિલ કોઈ દુખાવે તો તમને જે અનુભવ થાય તે જ મેહસૂસ તેને થાય છે.પરંતુ તમારી કદર કરી તે સહન કરે છે,કેમકે તે તમને જ માત્ર ચાહે છે.
- वात्सल्य