Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વામી વિવેકાનંદ જયારે પહેલીવાર રામકૃષ્ણ પરમહંસ ને મળવા ગયા ત્યારે તેમના મસ્તિષ્ક મા સવાલો ની ભરમાર હતી. તેમણે આવતી વખતે પહેલો જ સવાલ પુછયો કે શુ ઈશ્વર છે ? , રામકૃષ્ણ એ કઈપણ કહ્યા વગર એક પુસ્તક આપ્યુ અને કહયુ લે , આ વાચ .
ત્યારબાદ વિવેકાનંદ એક ઓરડા મા કઈપણ ખાધા પીધા વગર એકવાર મા જ આખુ પુસ્તક વાચી ગયા પણ ત્યારબાદ ઓરડા મા પડેલ બધી મુર્તિ ઓને એક પછી એક કરીને નદીમા ફેકવા લાગ્યા.
રામકૃષ્ણ આ જોઈ તરત જ એ પુસ્તક તેમની પાસેથી છિનવી લીધુ અને આ કૃત્ય કરવાનુ કારણ પણ પુછ્યુ , વિવેકાનંદ બોલ્યા કે આ બધુ તમે કરો છો તે અકારણ છે કારણ કે મને મારા બધા સવાલોનો જવાબ મને મળી ગયો છે .
આ પુસ્તક નુ નામ હતુ....અષ્ટાવક્ર ગીતા - મહાગીતા.

Gujarati Motivational by Jay Vora : 111777303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now