અંગ પિડા આવી પડે
કડવે મીઠે કોય
,રામ ના નામ ની લેરુ લાગી
એને જમના હેરા નો હોય.
સંત કાળા બાપા કે છે.કે જ્ઞાનિ પુરુષ જ્યારે દેહ છોડતી વખતે કદાચ પગ ઢસરડા હોય કે પછી રુદન કરતા હોય છતા તે નિભંય હોય છે.કારણ કે હરિ ગુરુ સંતો જીવતા જ મોક્ષ ગતી ને પામેલા હોયછે.
.॥જયગુરુમહારાજ॥