Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Sunday_Thinking

"કૃષ્ણના "ક"ની પણ ખબર નથી,
અને વાતો કર્યા કરે છે કૃષ્ણના નામની;

વાત કરે છે છળકપટ અને જુઠાણાની,
એમાં કસમો ખાયા કરે છે ગીતા,બાઈબલ અને કુરાનની;

સત્યના "સત"ની પણ ખબર નથી,
અને સલાહ આપે છે મોટી સત્યની;

કળિયુગમાં જીવીને અપનાવે છે બુધ્ધિ કળિયુગની,
એમાં વચ્ચે ટેક રાખે છે રામ,રહીમ અને અનેકો ભગવાનની;

જુઠાના "ખોટા"ની ખબર છે,
પરંતુ અંધ બને છે બે આંખો ખોલીને;

અહીં ખોટું કરશો તો ચાલશો,
તે વાતને સમર્થન કરે છે મન અને દિલ ખોલીને;

માનવતાની લાગણી ભગવાન સમજે છે,
એટલે જ મારે કરે છે તે બધું જાણીને,
કેમકે,"છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય"તે વાત છે મારા હરિની!"

-જયરાજસિંહ ચાવડા

Gujarati Poem by Jayrajsinh Chavda : 111634317
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now