એક શબદ સે સબ હી સરજા, શબદ સર્જનહારમાં રે, શબદાતિત કો લક્ષ મે લાવે, સો લક્ષ સબસે ન્યારા રે...
કોઈ શબ્દ કહે , કોઇ નિઃશબ્દ કહે છે.પણ વસ્તુ એક છે. પરંતુ તે શબ્દને જાણ્યા વિના આનંદ આવતો નથી.
ગંગાસતી કહે છે કે..
સદગુરૂના શબદના થાવ અધિકારી, ને મેલી દયો અંતરનું માન, માન રે મેલીને તમે આવો રે મેદાનમાં, સમજો સદગુરૂની શાન..
વળી સંતો કહે છે કે..
વાણી એસી બોલીએ, મનકા આપા ખોય, ઔરન કો શીતલ કરે, આપ હી શીતલ હોય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય ગુરૂ મહારાજ🌹🌹🌹