બે વ્યક્તિ ઓ વચ્ચે સમજ ના ફેર ને સમજી અને સ્વીકારી ના શકાય ત્યારે થતો બનાવ એટલે ઝગડો !
ઝગડવું ખોટું નથી ! આપણા હોય એની જ સાથે ઝગડી શકાય ! પણ ઝગડવા માં અને મન થી દૂર થઇ જવા માં અંતર છે ! અને જયારે એવું મન માં ઠસાઇ દેવા માં આવે કે જેવું હું વિચારું છું એવું બીજા નઈ જ વિચારી શકે કારણ કે એ મારા થી જૂદી વ્યક્તિ છે તો ધીરે ધીરે ઝગડા ઓછા થતા જશે ! ઝગડા થશે તો પણ , મન થી જૂદા નઈ થવાય!
અને હા , આ મારા વિચારો છે એટલે એ સાચા નથી એમ મને મનાવવા મારી સાથે ઝગડો ના કરવો 😀 તમે બીજું કઈ પણ સમજી વિચારી શકો છો!
#ઝઘડો