વાચકો,વાત મારી ય એક તમે જરા સાંભળો !
ઝઘડો સ્વભાવે જ માનવમનને કરે છે પાંગળો,
માનવને જ્ઞાન -ભાન ચક્ષુએ જ કરે એ આંધળો,
ઝઘડાએ બદનામ તો ખાલી જ છે નિર્દોષ કાગડો,
નથી જોયો તને શ્યામલ ઝઘડતો કદી ય કાગડો,
મને શ્વેત ને જબાને કા...કા...કરતો બોલે બાપડો,
માનવ તો ઝઘડાળુ મનથી જ છે કંકાસી બોબડો,
નાની ને નકામી વાતે વાતે જ ઉભો કરે છે બખેડો,
ઝઘડાના ઝેરને માનવીય મનહ્રદયેથી ત્વરિત કાઢો...!
ધીરજ ધૈર્યનો ઓઢાડો ઝઘડાળુ તનમનને ધાબળો...!!
ઝઘડો જ
#ઝઘડો