દરેક વ્યક્તિ નું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે સારું કે ખરાબ એ બીજી વાત છે
તમે એમને તમારી મરજી મુજબ વર્તવા માટે દબાણ ના કરી શકો એ વ્યક્તિ પોતે જ પોતાના વ્યકિતત્વ મુજબ જ વર્તન કરશે
અને છતાં પણ તમે દબાણ કરતા હશો તો અવશ્ય નિરાશ થયા હશો
જે જેવા છે તેવા સ્વીકારો એટલે નિરાશા નઈ આવે.