કોઈ પૂછો કોયલને આ મીઠકાર શાનો કરે ,
આતો માનવીના મનને મીઠકાર શાનો લાગે...?
કોયલ નીજ વ્યથા સુનાવે,વપુને મુખ કંટક જેવુ લાગે!
મુખ-ચાચ ને પીડા થઇ, આ વેદના કોણ જાણે ...?
આ આમ્રફળનો આનંદ લેવા મન દોડે આમ્રપાલી પર
રસના લેવાને મન ને નવ મનાવે આ આખુ વન ...!
પીડાથી કણસે જાણે સર્પદંશ થઇ વરસે , શુ કરે ....?
છતાયં આ વેદના માનવીને મીઠકાર લાગે...!