#નસીબ
કેટકેટલી દવાઓ કરી , કેટકેટલી બાધાઓ રાખી ત્યારે લગ્નના પંદર વર્ષ પછી માનસી ને ત્યાં દિકરી નિયાનો જન્મ થયો. અને પછીના થોડાક જ સમયમાં નજીવા કારણસર માનસી ના છૂટાછેડા થયા. આમાં કોને દોષ દેવો? નસીબ ને કે પછી ,,,,,? એવું માનસી ના મમ્મી મનોમન વિચારતા હતા.