આરંભમાં ઇશ્ચરે આકાશ અને પૃથ્વીનું ઉત્પન્ન કર્યા. ત્યારે પૃથ્વી આકરરહિત અને ખાલી હતી. જલનિધી પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઇશ્ચરનો આત્મા ઘુમરાઈ રહ્યો હતો. ત્યારે ઇશ્ચરે કહ્યું, " #પ્રકાશ થાઓ." એટલે #પ્રકાશ થયો. ઇશ્ચરે તે #પ્રકાશ જોયો અને તે તેમને સારો લાગ્યો. પછી ઇશ્ચરે #પ્રકાશ અને અંધકારને જુદા પડ્યા. ઇશ્ચરે #પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો.
સૃષ્ટિનું સર્જન, ઉત્પત્તિ, પવિત્ર બાઈબલ
#પ્રકાશ