સજ્જન જાય જો જગત માંથી અરરરાટી થાય,
દુર્જ્જન જો જાતો રિયે જીવન માંથી ટાઢક થાય.
જતા એ સજ્જન સારપ એની સાંભળે,
દુર્જ્જન દેખી કેટલાયના હૈયા થરથર ફફળે.
મીઠો માનવી જીવન ભલે થોડું જીવ્યો હોય
જાજુ જીવ્યો દુર્જ્જન તોય સ્મશાને નઈ કોય
સજ્જન તું હતો સર્વે ની મીઠી છાય
એ કપટી એ લીધી હશે ઘણાય ની હાય.
-jigna.r.rabari