છોડ હોય છે કે જેમાં કરમાયા પછી કુંપણ ફૂટે છે,
સંધાયેલા સબંધમાં હંમેશા ક્યાંક કંઈક ખૂટે છે.
સહન કરતા કરતા લાગણીઓ અંદર થી તૂટે છે,
ગેરસમજણ અને અહંકાર થી સાથ સૌના છૂટે છે.
માની લીધું કે ચપટી જાર ક્યાંક ઝુપડામાં ખૂટે છે,
પણ હવે હવેલીમાય ક્યાં કોઈ દાતારીને ચૂંટે છે.
jigna.r.rabari