અખંડ વિશ્વનો પાલનહાર આજ કેવી પરિક્ષા લે છે ?
સુખ દુઃખના દિવસોમાં આજ પરીવાર સાથે કોણ રહે છે?
ભુલ અમારી વિશ્વમાં પ્રદુષણ કઈ ઓછું થોડું ફેલાવ્યું છે.
આપ્યા અનાજનાં ભંડાર તોય જીવ જગતનાં ખાય છે.
પૃથ્વી તું તો ફરે પણ વિશ્વમાં આ મહામારી શાને ફેરવે છે?
હૈ નાથ હવે ખમૈયા કરો,ન જાણે કેટલા જીવ રોજ જાય છે.
#વિશ્વ
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર