#Freedom
સ્વતંત્રતા :
વિચાર, વાણી, અભિવ્યક્તિ ની સ્વતંત્રતા કાયદા એ આપેલી છે, સમાજે નહીં.. સ્વતંત્ર હોવું અને આઝાદ હોવું એમાં પણ ઘણો ફર્ક છે
તમે મન નું ધાર્યું ગમે ત્યારે કાંઈ પણ કરી શકો સ્વતંત્રતા પણ એ જ મન નું ધાર્યું કરવા માટે જો પાંચ જણા ની permission લેવી પડે તો આઝાદી કહી શકાય. આજના યુગ માં નજરકેદ ને પણ લોકો સ્વતંત્રતા ગણાવે છે ખરું કે નહીં?
આ મારો પોઇન્ટ ઓફ વ્યૂ છે.
ભૂલચુક હોય તો માફ કરશો..