માણસ માણસ વચ્ચેનો સંબંધ ભૂલી જઇ એક નાજુક પળમાં કોઈના દોરવાયો કંઈક અઘટિત પગલું ભરી બેસે છે તેની વેદના કાયમ મનમાં દઝાડતી રહે છે... એક પ્રસંગ, એક બનાવ... સમગ્ર વિચારસરણી બદલનારો પરિવર્તનશીલ સાબિત થાય છે....દીકરી આમના વિશે આ વાર્તા, માત્ર કોઈ વાર્તા નહીં, એક સંદેશ પણ...ડૉ. સાગર અજમેરી લિખિત "મનોમંથન" માણવા ક્લિક કરશો...
https://www.matrubharti.com/book/19878762/manomanthan
*આ વાર્તા વાંચવા સાથે સમજવા માટે બહુ મોટી હિંમતની જરૂર પડશે.!*
_DARE TO READ_