ચાલશે, ફાવશે, ભાવશે જીવનમાં આ ત્રણ અક્ષરના ત્રણ શબ્દો ઉતારી લ્યો તો તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ (પરિસ્થિતી નબળી )હોય ત્યારે તમને જરાં પણ દુઃખનો અનુભવ થાશે નહીં. ને ગમે તેટલા સુખી હોવ ત્યારે પણ આ વસ્તુ લાગુ પડે છે. મારી પાસે તો અઢળક પૈસા છે મારે તો આ વસ્તુ ના જોઈએ તેમ કરવાથી આપણે આપણી જાતને આપણે પોતે j દુઃખી કરીએ છીએ.
લી. સુરેશ વાળા