દામોદરે દોટુ દિએ વળી
પીપળે પાણી પાય પણ
જીવતા જાણ્યા જાય તો
લોટા લેવા પડે ના લાલદા
???
આજના પવિત્ર દિવસે જુનાગઢ દામોદર કુંડ માં હજારો માણસો ની ભિડ હશે અને પોતાના પિત્રુઓનુ તર્પણ કરતા જોવા મળશે પણ જેણે આજીવન માં બાપ ની સેવા કરી છે તેવા લોકોને તર્પણ ન જરૂર નથી કારણ કે તેણે તો જીવતા બધુ કરી લિધુ છે બાકી જેણે માવતર ની જીવતા આંતરડી દુભાવી હોય તે પછી દામોદર જાય હરદ્વારમાં જાય કે પછી પ્રયાગ જાય કાંઇ ફેર નથી પડતો.
???જય ભૂતનાથ ??