સમયનાં ત્રાજવા ઉપર ક્યારેય સંબધ ના મુકતા
જો પાલો નમી જશે તો વાર્તા પતી જશે...
અને આમ પણ મને સમજાતું નથી કે તમે સમય ઉપર સંબધ મુકો છો જ શુકામ.
સંબધ કોઈ વ્યક્તિ એ સમય સાથે નય તમારી સાથે રાખ્યો છે. તો એ સંબંધ ને સાચવવાની જવાબદારી તમારી હોવી જોઈ સમય ની નય,
હા તમે સમય સાથે સંબંધ ને આગળ કરી શકો એ તમારી મેચ્યોરિટી દેખાડે છે પણ જો એ સંબધને જ તમે સમય ઉપર મૂકી દ્યો તો પછી સ્વાભાવિક રીતે તમે એ સંબધ ને પૂર્ણવિરામ તરફ લઈ જાઓ છો એ નક્કી થાય છે. ને એના પુરાવા પણ તમારી બધા પાસે છે જ યાદ કરી લો તમારા એ સંબધ જે સમય સાથે વિલુપ્ત થઈ ગયા છે. જેનું કારણ તમે હશો.
ને તમે છોડલ સમય ઉપર સંબધ માં સમય એનું પરિણામ તમને દૂર કરી ને જ આપ્યું છે.
#બાકીતમારીશુંકેવુછેભાઈબંધ ....?