અનહદ, અંગત ને અતિશય આ ત્રનેય દુઃખનું કારણ બને છે. પણ લાગણીઓ તોલીને કોઈ કોઈને આપી શકે નહીં. ને તમે દુઃખી સુખી થાવ એ તમારી જવાબદારી છે. બીજા કોઈ ની નહિ. ઘણી વખત બોલી દેવું કોઈ સોલ્યુશન નથી હોતું. નથી કે મૌન રહેવું. ક્યારેક સોલ્યુશન આત્મમંથન જ હોય છે. સ્વ પર કામ કરો.