*પ્રભાવ*
*માં*
માં ! આપની અનુકંપા એ આજ હું જગતમાં જીવન વિતાવું છું
નથી કોઈ મને રૂઆબ હું આપના ચરણમાં શીશ ઝુકાવુ છું.
મારી માટે આપ જ પ્રભુ આપની સેવા માં જીવન વિતાવું છું.
સમભાવ રહે સદા સર્વદા ભાઈઓમાં એ હું માંગુ છું.
ક્યારે ન રહે મારું એવું પ્રભાવ કે દુર કોઇથી હૂં છું.
માં આપનો હેત ભાવ રહે બસ એજ હું ચાહું છું.
નર કહે મારી વાણીમાં હોય પ્રભાવ અભિમાનથી અંતર રાખું છું.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.