*યક્ષજી ના પ્રશ્રનો.*
*યુધિષ્ઠિરજી ના જવાબો..*
સ.) પૃથ્વી થી મોટુ શું છે ?
જ.) માતા.
સ.) આકાશ થી ઊંચું શું છે ?
જ.) પિતા.
સ.) વાયુ થી ઝડપી શું છે ?
જ.) મન.
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.) ચિંતા.
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.) દયા અને વિવેક.
સ.) કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.) સજ્જન સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.) જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે ?
જ.) શિક્ષણ.
સ.) સૌથી મોટો નફો ક્યો છે ?
જ.) તંદુરસ્તી.
સ.) સૌથી મોટું સુખ કયું છે ?
જ.) સંતોષ.
સ.) માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે ?
જ.) ક્રોધ.
સ.) કયા રોગ નો ઉપાય નથી ?
જ.) લોભ.
છેલ્લો સવાલ,
સ.) જિંદગી ની સૌથી મોટી વિચિત્રતા શું છે?
જ.) અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારી એ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.
*જિંદગી જીવવાનો ઉપાય.*
*(1) એક વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.*
*(2) 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.*
*(3) 41 વર્ષ થી 60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું.*
*(4) 61 વર્ષ પછી થાળી માં આવે તે ખાવું.*
જીભનો *ટેસ્ટ.*
પેટમાં ગયો *વેસ્ટ.*
બિમારીઓ બનશે *ગેસ્ટ.*
ડોક્ટર કરાવા માંડશે *ટેસ્ટ.*
આપણા રૂપિયા થશે *વેસ્ટ.*
માટેજ
ઘરના શાક રોટલી *બેસ્ટ..*
????
*"પૈસા" માં જો "ગરમી" ?ના હોત ને તો ATM ?માં AC ના હોત સાહેબ.....*
*"સબંઘ" સાચવજો???? વ્હાલા બાકી "પૈસા" તો બેંક પણ સાચવે જ છે.!!*
??????????mahi