Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધું જ ન્યોછાવર કરવા છતાં પણ સામેના પાત્ર ને આપડા પ્રત્યે કોઈ જ લાગણી ના હોય તો આપડે સમજી જવું જોઈએ કે આપડે ખોટી જગ્યા એ આપડી સાચી લાગણીઓ નું અપમાન કરી રહ્યા છીએ.. જીવન ને કોઈ એવી વ્યક્તિ પર ક્યારેય સ્થિર ના કરવું કે જે વ્યક્તિ ને સાચે જ આપડી કોઈ પરવાહ નથી.. પ્રેમ છે તો બધું જ છે, પરવાહ છે, ચિંતા છે, લાગણીઓ છે, સમજણ છે, અહેસાસ છે, સમ્માન છે, પણ જ્યાં પ્રેમ જ નથી ત્યાં તમે આ બધું શોધવા વલખા મારશો તો પણ કશું જ મળવા નું નથી.... એટલે બને એટલી ઝડપ થી વાસ્તવિકતા ને સમજવી અને સ્વીકારવી..

Gujarati Thought by Chirag Vora : 111113405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now