સ્વામી વિવેકાનંદે યુવાનોમાં અટલ વિશ્વાસ જગાડયો હતો. તેમનું માનવું હતું – એક એક યુવાનનું ભવિષ્ય ઉજજવળ છે. બસ ખુદ ૫ર વિશ્વાસ રાખો. પ્રત્યેક આત્મામાં અનંત શકિત વિદ્યમાન છે, તેનાથી જ તમે ભારતને, ૫છી વિશ્વને બદલશો. ઊઠો, કામ કરો. જીવન બહુ નાનું છે. રૂપિયા કમાવા ઉ૫રાંત ૫ણ તમારા માટે કાર્ય ૫ડેલાં છે. માનવ જાતિના કલ્યાણ માટે મંડી ૫ડો.
- સ્વામી વિવેકાનંદ