જગતમાં જેટલાં જીવો છે, તે કોઇ કોઇના સગાં સંબંધી નથી હોતા.
જન્મ મરણ તે સંજોગ છે, અને પ્રભુની માયા છે. તેથી શોક કરવો
યોગ્ય નથી. અહીં તો બધાં ભેગા થતાં જ રહે ને છૂટાં પડતાં રહે છે.
આત્મા પર કોઇનું વર્ચસ્વ નથી.આત્મા શાશ્વત છે.
🙏🏻
- Umakant

Gujarati Religious by Umakant : 111947777
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now