कृतस्य करणं नास्ति,
मृतस्य मरणं तथा।
गतस्य शोचनं नास्ति,
ह्येतद्वेदविदां मतम्॥
(संस्कृत लोकोक्ति)।
વિન્યાસ--
हि एतद् वेदविदाम्।
ભાવાર્થ -- જે કામ થઈ ચૂક્યું છે એ કામ એના એ જ સમયે અને એના એ જ સ્થળે એની એ જ રીતે ફરીથી કરી શકાતું નથી.
જે મરી ગયું છે એને ફરી મારી નાંખી શકાતું નથી અને જે બની ગયું છે એના પર વિચાર્યા કરવું નકામું છે એવું શાસ્ત્રનાં જાણકારોનું માનવું છે.
(સંસ્કૃત કહેવત)
🙏 મંગળમય મંગળવાર! 🙏