રા નવઘણ ની વારે ચડી ચકલી બની આગળ ચાલી સાગરમાં માર્ગ કરી આપનાર માઁ નડેશ્વરી સરહદી વીસ્તાર કાંઠા ની રક્ષા કરે, તો ઢીમા મુકામે ધરણી ને માથે ધરનાર ઢીમણનાથ ગોગો અને ધરણીધર રણછોડરાય બીરાજે, માંગરોળ ગામે આઈ ખોડલ બીરાજે, આરાશુર મર્દની અંબાજી માઁ અરવલ્લી ના ગબ્બર પર બીરાજે અંબાજી ધામે, ચારે બાજું અને પાલનપુર મુકામે પતાળેશવર મહાદેવ બીરાજે,કોટેશ્વર અંબાજી,બાલારામ પેલેસ,અને બાલારામ શિવજી મહાદેવ,હાથીદ્રા સીવજી, આવજો બનાસકાંઠા ની મુલાકાતે જરુર.