. ##વધારે સમજદાર##
વધુ પડતું સમજદાર બનોએ સારું નથી
સમજદાર દરેક વાતના ખુલાસા કરે છે
ના સમજ કશું જ બોલતા પણ નથી
ન બોલવામાં નવ ગુણએ ઉક્તિ કામની
સફળતા સંચાલીત સફળતા મલે જ છે
સમજદાર એકલા પડેછે ખુલાસા આપી
ખુલાસા ગંભીર કુશળએ નાકામ કરે છે
આ ખુલાસા કરનાર ખોટા જ ઠરે જ છે
એક હાથે તાલી ના પડે સમજે તો ઠીક
ના સમજે તો સામાજ સવાલ કરેજ છે
વાત વિવાદાસ્પદ ઘડીક માં જ બને છે
એટલે સમજદાર ચુપ રહી ભલુંજ કરે
ચુપી ક્યારેક નાસમજ બને તોજ બોલો
બાકી ના સમજ કદી સાચા તો ના પડે
જો કોઇ ની કુશળતા ટેકો જ નહી કરે
જયશ્રી કૃષ્ણ 🙏