યુદ્ધ તો ઘણા થયા છે,
પણ અહીં લડાઈ તલવારની નહીં,
વિચાર અને જ્ઞાનની છે.
“તક્ષશિલા – સિટી ઓફ નૉલેજ”
27 ભાગ સુધી આવી પહોંચી છે,
પણ મૂળ પ્રશ્ન હજી પણ ખુલ્લો છે:જો જ્ઞાનને જ સળગાવી દઈએ,
તો બચેલા લોકો ખરેખર જીત્યા ગણાય?જો તમને history + mystery + વિચાર એમ ત્રણેયનો mix ગમતો હોય, તો આ series તમારી માટે છે.
🔗 All parts are here :
https://www.matrubharti.com/novels/51360/takshshila-by-n-a