માણસ પહેલીવાર ભૂલ કરે તો તે અજાણતાં થયેલી ભૂલ જ ગણાય અને તેને માફી આપવી જ પડે , બીજી વાર ભૂલ કરે તો તે જાણી જોઈને કરેલી ભૂલ ગણાય તેને માફી પણ આપવાની અને શિક્ષા પણ કરવાની પણ જો ત્રીજી વાર ભૂલ કરે તો તે ભૂલ નથી , જાણી જોઈને કરેલો ગુનો જ છે તેની માત્ર શિક્ષા જ મળે
---અર્જુનસિંહ .કે .રાઉલજી