જ્યારે કોઈ વ્યક્તિ આપણ ને પરખ્યા વિનાજ ના કહી દે છે
અમને તમારી સાથે અનુકૂળ નહિ આવે
જ્યારે આવું કોઈ કહે છે ને ત્યારે શરીરમાં માત્ર શ્વાસ ચાલુ હોય છે
હૃદય તો ક્યારનું બંધ થઈ ગયું

-Kishan vyas

Gujarati Whatsapp-Status by Kishan vyas : 111942968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now