આપણાં વિચારો જ આપણાં Mentor (માર્ગદર્શક) છે. જો હકારાત્મક વિચારીશું તો દુનિયાની કોઈ અડચણ આપણને જીવનમાં આગળ વધતાં નહીં રોકી શકે. અને જો વિચારો જ નકારાત્મક કે નિરાશાજનક રાખીશું તો જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરી શકીએ. મિત્રો, જીવનમાં બહુ ઓછા એવા વ્યક્તિઓ હોય છે જે આપણી પ્રગતિમાં આપણી સાથે હોય......
#Mentor

Gujarati Thought by Kinara Vyas : 111936640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now