"ઉગતાં સૂર્યની નવી કિરણ,
દરેક ના જીવન મા એક નવી ઉમ્મીદ લઈને આવે છે.
ઉગતાં સૂર્યના અજવાળાં સાથે,
દરેક ને નવો મોકો મળે છે.
આથમતા સૂર્યના અંધકાર સાથે,
કંઇક નવું શીખ્યા નો પાઠ મળે છે.
જીવન છે તો દરેક પળે આપડે કઈક,
શીખતા_અનુભવતા રહીએ છીએ.
સમય ક્યારેય સુખ દુઃખ નું વંટોળ લઈને,
આવે છે તે કોઈને જાણ નથી...
બસ આપડે તો આપડા જીવન ના પુસ્તક ના
દરેક પાના નાવિદ્યાર્થી છીએ..
તો દરેક નવા પાને નવું શીખતા રહેવાનું છે."