આજે મનમાં એક અદ્ભુત વીચાર આવ્યો,
આપણે હિંદુ આપણો જન્મ દીવસ અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવીએ છીએ, અને મુત્યુ શોક તીથી મુજબ🤔વ્યાજબી છે??જન્મ દીવસ પણ તીથી મુજબ જ પાળવો જોઈએ, કારણકે તેજ સાચો જન્મ દીવસ છે, અંગ્રેજી કેલેન્ડર મુજબ પણ ૩૬૫ દીવસે એક વર્ષ પુરૂ નથી થતું માટે દર ચાર વર્ષ પછી એક વર્ષ લીપ વર્ષ તરીકે ફેબ્રુઆરી ૨૯ દીવસ નો આવે છે, આપણે ત્યા ચંદ્ર ને અજવાળીયાને શુભ અને અંધારીયાને અશુંભ ગણાય છે.
આજથી નક્કી કરો જન્મ દીવસ તિથી મુજબ જ ઉજવીશું,
જય સોમનાથ 💐🕉️
-Hemant Pandya