દયા કરી ગુરુદેવે ઓળખાવિયો આતમ રામ
ધાટ ધાટ મા અધાટ છે નક્કી કરાવિયુ નિજનામ
સતગુરુ એ શાને મા સમજાવિયુ બતાવિયુ નિજધામ
ગંગનમંડળ મા ગાજી રહીયુ છે
નિરંતર એક નામ
પ્રેમ સ્વરુપે પ્રગટ છે પરમાતમ પરમધામ
સ્મરણ કરતા ઞુરુ દેવ નુ ભળીયા સ્વધામ
મુજ ઞરીબ પર મેહેર કરી મળીયા મનોહર શ્યામ
દાસ વિનોદ ગુરુ ગુણ ઞાય છે દુજા નય કોઈ રામ